કોઈ પણ માસ ની 9, 18 કે 27 તારીખે જન્મેલ વ્યક્તિનો મૂલાંક 9 થાય છે.

જેમની જન્મતારીખ, માસ તથા વર્ષ નો સરવાળો 9 થાય તેમનો ભાગ્યાંક 9 થાય છે.

અંક ૯ નો રંગ લાલ છે અને પરવાળાનં નંગ ધારણ કરવાથી ૯ ના અંકને સપોર્ટ મળે છે. જેમના માટે અંક ૯ શત્રુ બનતો હોય તેમણે અધિકારી વર્ગથી દુશ્મની કરવી નહિ. ઉપાય તરીકે શ્રી ગણેશજી ની સ્તુતિ પૂજા કરવી.

જેમનો મૂલાંક કે ભાગ્યાંક ૯ હોય તેમના માટે અંક ૧ અને ૭ શત્રુ બને છે તેથી આ અંક વાળા ક્ષેત્ર, રંગ, વાહન, મિત્ર વગેરેથી સાવચેત રહેવું. દરેક અંક માટેની માહિતી જાણવા માટે આ વેબપેજ ની બોટમ માં આપેલ લીંક ઉપયોગી થશે.

અંક નવ (૯) ની લાક્ષણિકતા :

અંક ૯ મંગળ નો માનવામાં આવે છે તેથી મંગળના ગુણધર્મો આ અંકમાં પણ જોવા મળે છે . અંક ૯ ના સકારાત્મક ગુણ નીચે પ્રમાણે જોવા મળે છે :-

* આદર્શવાદી * સમાજ સુધારક * આર્ષ દ્રષ્ટા * રોમાન્ટિક * દયાવાન * ઉદાર * અન્યના ભલા માટે ત્યાગ કરનાર * નવાબી ઠસ્સા વાળા * ઉમદા વ્યક્તિત્વ * આદર્યા અધૂરા કદાપી નહિ છોડનાર

જે વ્યવસાયમાં ઉપરોક્ત ગુણ જરૂરી અને આવકાર્ય હોય ત્યાં અંક ૯ ની પ્રાધાન્યતા ધરાવતા જાતકો વધુ સફળ થાય છે.જે વ્યક્તિ નો મૂલાંક અથવા ભાગ્યાંક નવ (૯) થતો હોય તેવી વ્યક્તિઓ માટે આ વ્યવસાય લાભકારક ગણાય છે :-

* નેતા * સમાજ સેવક * એનજીઓ * લશ્કર કે પોલીસ વિભાગ * રાજદૂત * હઠયોગી * કાનૂન શાસ્ત્રી * નગર અને પર્યાવરણ નિયોજન * જન આંદોલન * મેનેજમેન્ટ એક્ષ્પર્ટ

અંક ૯ ના જાતકોકમાં ક્યારેક નીચે ની મર્યાદાઓ જોવા મળે છે :-

* જોહોક્મી ચલાવનાર * આપખૂદ * સરમુખત્યાર * નિર્દયી * આપ્ત-મિત્ર વિહીન * નાણાકીય ગેરશિસ્ત

અંક ૯ નો રંગ લાલ છે અને પરવાળાનં નંગ ધારણ કરવાથી ૯ ના અંકને સપોર્ટ મળે છે. જેમના માટે અંક ૯ શત્રુ બનતો હોય તેમણે અધિકારી વર્ગથી દુશ્મની કરવી નહિ. ઉપાય તરીકે શ્રી ગણેશજી ની સ્તુતિ પૂજા કરવી.

જેમનો મૂલાંક કે ભાગ્યાંક ૯ હોય તેમના માટે અંક ૧ અને ૭ શત્રુ બને છે તેથી આ અંક વાળા ક્ષેત્ર, રંગ, વાહન, મિત્ર વગેરેથી સાવચેત રહેવું.

દરેક અંક માટેની માહિતી જાણવા માટે આ વેબપેજ ની બોટમ માં આપેલ લીંક ઉપયોગી થશે.

અંક-જ્યોતિષ નો ઉપયોગ કરી તમે જીવનને વધુ સાર્થક બનાવી શકો છો. આ માટે તમારે માત્ર આટલુંજ કરવાનું છે :-

  • મૂલાંક, ભાગ્યાંક અને જીવન પથ અંક જાણીલો

  • તમારા અંકો ની મર્યાદાઓ ને સમજી લો

  • તમારા અંક પરસ્પર પૂરક છે કે વિરોધી ?

  • તમારા અંકોના મિત્ર અંકો નો લાભ મેળવો - શત્રુ અંકોથી સાવધાન રહો

  • તમે જે ક્ષેત્રમાં કામ કરો છો તે તમારા મૂલાંક અને ભાગ્યાંકના શત્રુ અંકનં ક્ષેત્ર તો નથી ને ?

  • તમે જે રંગ વધુ વાપરો છો તે તમારા અંકના શત્રુ અંકનો રંગ તો નથી ને ?

  • તમે તમારી જન્મ તારીખ તો બદલી શકતા નથી પણ જો જરૂરત પડે નામ બદલવા તૈયાર હોવ તો નામમાં જરૂરી ફેરફાર માટે નિશુલ્ક માર્ગદર્શન મેળવવા સંપર્ક કરી શકો છો :

તમારો મૂલાંક - ભાગ્યાંક - વર્ષ-આંક શોધવા અહી ક્લીક કરો

તમારો નામાંક/ જીવન પથ-અંક શોધવા અહી ક્લીક કરો

મૂલાંક - ભાગ્યાંક - વર્ષ-આંક