Index
Index
- આદ્યાત્મ એટલે શું?
- આદ્યાત્મ જાણવાની ને તેને વ્યવહારમાં ઉતારવાની જરૂર શું છે?
- શું આદ્યાત્મિક હોવું ને ધાર્મિક હોવું અલગ છે?
- શું આદ્યાત્મિક હોય તે ગંભીર ને ઉદાસીન વ્યક્તિ જ હોય?
- એક સામાન્ય માણસ માટે કેવી આદ્યાત્મિક્તા ઉપયોગી થઈ શકે?
- એક સાધારણ વ્યક્તિ ન કરી શકે તેવું ઇન્દ્રિયાતીત કામ કરી શકવાની સિદ્ધિ મેળવવી તે જ આધ્યાત્મિક સફરની મંઝિલ છે?
- મોક્ષ કે નિર્વાણ ની જંખના કેટલી વ્યાજબી?
- 'હું કોણ છુ ?'
- આ જગતમાં મારો જન્મ કેમ થયો છે?' જીવન નો ઉદ્દેશ્ય શું છે ?
- સારું શું છે ને ખોટું શું છે તે જાણ્યા પછી પણ સારું કેમ અપનાવી શકાતું નથી અને ખોટું કેમ છોડીદઈ શકાતું નથી?
- અદ્રષ્ઠ સમસ્યાઓ કેવીરીતે પેદા થાય છે?
- એક સુખ સગવડ માં જન્મે છે ને બીજો કેમ અભાવમાં જન્મે છે?
- એક પ્રમાણિક રહી પુરુષાર્થ કરે તોય દુખી હોય અને બીજો ભ્રષ્ટાચારમાં સતત લિપ્ત રહેતો હોય તોય સમૃદ્ધિમાં આળોટતો હોય - એવું કેમ બને છે?
- કોઈની સાથે સાવ સરળ રહીએ તોય કેમ મિત્રતા થતી નથી અને કોઈની ઉપર વગર કારણે હેત કેમ થઇ આવે છે?
- દેખીતિ રીતે કાઈ ખોટું કર્યું હોય નહિ અને છતાં કેમ જાત જાતની આધી, વ્યાધી, ઉપાધિઓ આપણો છેડો છોડતી નથી?
- અવ્યક્ત ને સમજવાની જરૂર શું છે?
- મૃત્યુ પછી શું થાય છે?
- સ્વર્ગ અને નરક જેવું કાઈ હશે કે કેમ?
- સ્વર્ગ નરક કે પરમધામ એટ્લે શું?
- બ્રહ્માંડ નાયક જેવી કોઈ સત્તા છે ? અને હોય તો તે આપણા ઈશ્વર વિશેના અનુમાનો સાથે કેટલું સામ્ય ધરાવે છે?
- શું ઈશ્વર સાથે ફરી એકાકાર થવું એ આદ્યાત્મિકતાનું લક્ષ્ય હોઇ શકે ?