એક પ્રમાણિક રહી પુરુષાર્થ કરે તો'ય દુખી હોય અને બીજો ભ્રષ્ટાચારમાં સતત લિપ્ત રહેતો હોય તોય સમૃદ્ધિમાં આળોટતો હોય - એવું કેમ બને છે? જન્મ મરણનું કારણ સમજવા માટે કર્મનો સિદ્ધાંત જાણવો કેમ જરૂરી છે?