નવરાત્રિ 2021
દરેક સભ્યો કોરોના ગાઈડલાઇન નું પાલન કરશો.
વેશભૂષા , ઇનામી ડ્રો ,નાસ્તો તેમજ સરસ્વતી સન્માન ના કાર્યક્રમ મોકૂફ રાખેલ છે.
પ્રથમ નોરતા ની આરતી નો સમય 8:30 કલાક અને ત્યારબાદ ના નોરતાની આરતી નો સમય 9:00 કલાક રહેશે.
દશેરા ના સવાર નો કોઈ કાર્યક્રમ નથી.
દશેરા સમાજ અને મહિલા મંડળ ણી નવી કારોબારી રચના થયેલ.
દશેરા ના સાંજે 7:00 કલાકે મિટિંગ પૂર્ણ થયા બાદ બ્રહ્મ ભોજન રાખેલ .
દરેક સભ્યો ના આરતી ક્રમાંક નીચે મુજબ છે .