વિષયની સ્પષ્ટતા રહે તે હેતુ થી આ સાઈટ ઉપર 'અધ્યાત્મ' ની આ વ્યાખ્યા સ્વીકારેલ છે:" સાર્થક આદ્યાત્મ એટલે એવું જ્ઞાન જેના ઉપયોગથી સામાન્ય જીવના કલેશ સંતાપ નિવારી શકાય, ઇન્દ્રિયો અને મન-બુદ્ધિની ક્ષમતા નો વિસ્તાર કરી શકાય જેથી ચેતના અને જગતમાં તેના અસ્તિત્વનું પ્રયોજન સમજી શકાય. માત્ર કૌતુક કે વિસ્મયનો અનુભવ કરાવે તેવું નહીં."
updated on 28th July, 2019