આદ્યાત્મ માર્ગ પર ના ભય સ્થાનો

આગળ આપણે જોઈ ગયા કે સૌ પ્રથમ દરેક જિજ્ઞાસુ એ આદ્યાત્મ એટલે શું તે પોતાની રીતે સ્પષ્ટ કરી લેવાનું છે. આ સાથે આદ્યાત્મિક પથ ઉપર રહેલ જોખમો, ભયસ્થાનો વિષે સાવધાની કેળવવી પડશે. અહી આપણે આવી ગેરસમજ ઉભી કરનાર બાબતો વિષે વિચારીશું.