Student Registration Form
ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસ નિમિત્તે દર વર્ષે તારીખ ૫ સપ્ટેમ્બરે સમગ્ર ભારતમાં શિક્ષક દિનની ઉજવણી થાય છે. તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨ થી ૧૯૬૨) અને ત્યારબાદ વર્ષ ૧૯૬૨ થી ૧૯૬૮ ભારતના રાષ્ટ્રપતિ હતા. આ વર્ષે શિક્ષક દિનની ઉજવણી સિવિલ ઈજનેરી વિભાગ દ્દવારા આયોજન કરવામાં આવેલ અને આ દિવસે વિદ્યાર્થી દ્વારા શિક્ષકનો રોલ ભજવી અધ્યાપન કાર્ય કરેલ ...