પ્રતિ વર્ષ 'ગીર' ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિ શિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ પર્યાવરણના વિવિધ ઘટકો વિશે પ્રત્યેક્ષ જ્ઞાન મેળવે છે. સને 2025-26 માટે અંદાજે 70 જેટલી પ્રકૃતિ શિક્ષણ શિબિરો યોજવાનું આયોજન છે જેમાં કચેરી હસ્તકના હિંગોળગઢ વન્યજીવ અભયારણ્ય ખાતે 40 અને અરણ્ય ઉદ્યાન ખાતે 30 જેટલી પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજવામાં આવનાર છે. શાળાઓ તરફથી અરજીઓે 15-09-2025 સુધી સ્વિકારવામાં આવશે. વધુ વિગતો અને અરજી કરવા માટે નીચેનું બટન દબાવો..